આ જી. આર. મુજબ અગાઉની સેવાઓ સળંગ ગણવાની હોય તો પણ રજા પ્રવાસ રાહત નો લાભ આવા કર્મચારીઓને આપતી વખતે અગાઉની નોકરી ધ્યાને લેવી નહિ તેવું ઠરાવેલ છે .
જેને નોકરીમાં એક વર્ષ થયું હોય એ કર્મચારીઓ જ એલટીસીપાત્ર છે, એવું નીચેનો જી.આર. કહે છે. મુખ્ય શિક્ષકો ને હજુ એક વર્ષ થયું નથી
આશા નું કિરણ છે, હજી આ જી.આર....... વહીવટી આધાર ભાગ-૨ ના પાના નંબર ૪૪૯ પર તો આપેલ છે પરંતુ નાણા વિભાગ ની વેબસાઈટ પર ક્યાંય નથી !!!!!