Thursday 19 July 2012

શિક્ષક તરીકે કરેલી નોકરી સળંગ ગણવા અંગે નો પરિપત્ર

મુખ્ય શિક્ષક તરીકે જોડાનાર શિક્ષકોની નોકરી સળંગ ગણવાની રહેશે અને અગાઉની સેવામાંથી ખાતાએ અથવા કચેરીએ રાજીનામુ ન માંગતા નવી સેવા પર જોડાવા છુટા કરવાના રહેશે. આ બાબત ને સમર્થન આપતો પરિપત્ર અત્રે સામેલ છે. આશા છે આપને ઉપયોગી થશે.

વધુમાં આપના કોઈ સુચનો હોય તો કોમેન્ટ માં જણાવશો !

આભાર !



Page 1 of 2
 


Page 2 of 2